ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટીના ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કારમાં લાગી આગ

અંકલેશ્વર,

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર સીટી માં ત્રણ રસ્તા ઉપર અચાનક ચાલતી કાર માં સોર્ટસરકીટ ના કારણે કાર ના એન્જીન માંથી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા આસપાસ માં પબ્લિક નાસભાગ થઇ જવા પામી હતી.પબ્લિક પાણી નો છંટકાવ કરતા કાર માં મોટુ નુકસાન થતા બચી ગયેલ છે. નસીબ જોગે કોઈ જાનહાની થઇ ન હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment